મોરબી : કચ્છી લોહાણા જશવંતીબેન વિનોદભાઈ પલણનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જશવંતીબેન વિનોદભાઈ પલણ, તેઓ વિનોદભાઈ લાલજીભાઈ પલણ (ગીતા ફોટો સ્ટુડિયોવાળા) ના ધર્મપત્ની તેમજ પાયલબેન, ભાર્ગવભાઈ, આહ્યા અને અનુજના માતુશ્રી તેમજ જીતુભાઈ, હંસાબેન અને પ્રવિણાબેનના ભાભીનું તા. 17/03/2021 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોન બેસણું તા. 18/03/2021 ને ગુરુવારના રોજ બપોરે 4 થી 5 દરમિયાન રાખેલ છે. (મો.નં. વિનોદભાઈ 98798 70952, જીતુભાઈ 98285 83743)

- text