મોરબી : BAMS ડોક્ટર એસો. અને વૈધસભા દ્વારા રામમંદિર માટે રૂ. 1.62 લાખનું અનુદાન

- text


મોરબી : અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરમાં આર્થિક સહાય કરવા લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિર નિર્માણ હેતુ નિધિ સમર્પણ મહા અભિયાન અંતર્ગત દાન લેવામાં આવી રહ્યું છે. ત્યારે B.A.M.S. ડોક્ટર્સ એસોસિએશન-મોરબી અને મોરબી વૈદ્ય સભાના સંયુક્ત ઉપક્રમે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ હેતુ માટે રૂ. 1,62,834નું દાન આપવામાં આવ્યું છે.

- text

- text