મોરબી : મગનભાઈ દેવકરણભાઈ કણસાગરાનું અવસાન

- text


 

મોરબી : બેલા ( રંગપર) નિવાસી મગનભાઈ દેવકરણભાઈ કણસાગરા ( ઉ.વ.85) તે પ્રાણજીવનભાઈના પિતા, જયસુખભાઈ( મો.નં. 7043635839) પિયુષભાઈ ( મો.નં. 9998835839)ના દાદાનું તા. 21ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text