શિવનગર : કમલેશભાઈ વશરામભાઈ કાનાણીનું અવસાન

- text


મોરબી : શિવનગર નિવાસી કમલેશભાઈ વશરામભાઈ કાનાણી (ઉ.વ.૪૨), તે વશરામભાઈના પુત્ર, નરેશભાઈના ભાઈનું તા.૧૪/૦૫/૨૦૨૦ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થતીને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જેની તમામ સગા સંબંધીઓએ નોંધ લેવી.

- text