આશાપુરા માતાના મઢે જતા પદયાત્રિકો માટે નીતિવિજય સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : નવરાત્રી નિમિત્તે કચ્છમાં માતા આશાપુરાના મઢે જતા પદયાત્રિકો માટે મોરબીમાં નીતિવિજય સેવા કેમ્પનું આયોજન ભગવતી હોલ, વાવડી બાયપાસ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકો માટે જમવાની, રહેવાની તથા મેડીકલ સુવિધાઓ રાખવામાં આવેલ છે. વધુ માહિતી માટે પ્રવીણભાઈ પઢારીયા મો. નં. 99782 93231 તથા સંજયભાઈ મો નં. 99253 24248 પર સંપર્ક કરવાનો રહેશે.

- text