મોરબી : ગુરુપૂર્ણિમા નિમિતે સંતવાણીનું આયોજન

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે તા.૧૬ને મંગળવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે રેલ્વે સ્ટેશન પાસે આવેલ કબીર આશ્રમ ખાતે કરશનદાસ બાપુના સાનિધ્યમાં દિવસ દરમ્યાન મુખે સત્સંગ તેમજ રાત્રે ૧૦ કલાકે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે.

મોરબીમાં આવતીકાલે તા.૧૬ને મંગળવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે. આ સંતવાણીમાં નામી નિતિનભાઇ શુક્લ તેમજ અન્ય કલાકારો પોતાની વાણીનો રસ પીરસશે. આ સંતવાણીનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text