મોરબી: ભારતીય સેનાએ દ્વારા POKમાં કરાયેલ હુમલાની નવયુગમાં ઉજવણી

- text


નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં એક બીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા

મોરબી: POKમાં ગઈ કાલે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. વાયુસેના દ્વારા થયેલ આ હુમલામાં 300થી પણ વધુ આતંકવાદીઓને ઠાર કરાયા છે, જેથી આજે સમગ્ર દેશમાં ખુશી મનાવાઈ રહી છે, ત્યારે આ જાણીને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ આનંદની લાગણી અનુભવી હતી અને એક બીજાને પેંડા ખવડાવી, મોં મીઠા કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text