- text
મોરબી : મોરબીમાં બિલિયા સોશ્યલ ગ્રુપ દ્વારા તા.30ના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે આ સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખેલ છે.અને આ સ્નેહમિલનની નવી તારીખ હવે પછી જાહેર કરશે .જેની બિલિયા સોશ્યલ ગ્રુપનાં સભ્યોએ નોંધ લેવાની અપીલ કરાઈ છે.
- text
- text