મોરબી લોહાણા સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે શિષ્યવૃતિ ફોર્મ વિતરણ શરૂ

- text


મોરબી : પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી લોહાણા મહાપરિષદ ના ઉપક્રમે મોરબી લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજ ના ધો- ૫ થી કોલેજ સુધીમા અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે શિષ્યવૃતિ અર્પણ કરવાનુ આયોજન કરવા મા આવેલ છે.

જે અંતર્ગત મોરબી શહેર મા રહેતા ગ્રાંટ ઇન એઈડ તેમજ સરકારી શાળા-કોલેજ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિષ્ય વૃતિ ને પાત્ર બનશે.

- text

શિષ્યવૃતિ માટે ના ફોર્મ તા-૨૩-૬-૨૦૧૮ સુધી મા શ્રી લોહાણા મહાજન વાડી- સુધારા વાળી શેરી ખાતે જમા કરાવવા ના રહેશે તેમ મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છની સંયુક્ત યાદીમા જણાવ્યુ છે.

- text