મોરબીના અગ્રણી સીરામીક ઉદ્યોગપતિ પ્રવીણભાઈ બરાસરાનો આજે જન્મદિવસ

- text


મોરબી: મોરબીના સીરામીક ઉધોગપતિ અને સીરામીક એસો. કમિટીના સભ્ય પ્રવીણભાઈ બરાસરાનો આજે જન્મદિવસ છે.સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહેતા પ્રવિણભાઇ પર આજરોજ જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

સીરામીક ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઊભી કરનાર પ્રવીણભાઈ બરાસરા સામાજિક જીવનમાં પણ મોભાનું સ્થાન ધરાવે છે. સરળ અને મળતાવડા સ્વભાવને કારણે પ્રવીણભાઈ જાહેર જીવનમાં ભારે લોકચાહના ધરાવે છે. મોરબીના સિરામીક ઉધોગ માટે કોલગેસ અને પર્યાવરણ મુદ્દે તેમને અવિરત કામ કરી પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. જન્મ દિવસ નિમિતે તેઓને સીરામીક એસોસિએશન તરફ થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

 

- text