- text
હળવદમાં ત્રણ દિવશ પહેલા ક્ષત્રિય અને ભરવાડ જૂથ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઇ હતી તે દરમિયાન 2 વ્યક્તિ ના મોત નિપજ્યા હતા. આ ઘટના માં ગંભીર રીતે ઘવાયેલા ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડ (ઉ.વ.55) રહે ચિત્રોડી ને વધુ સારવાર અર્થે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખસેડાયા હતા , જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તાપસ હાથ ધરી છે
- text
- text