ટંકારા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
ટંકારા : ટંકારા પોલીસ મથકે પીએસઆઇ એમ.જે. ધાંધલ અને સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા....
ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને ભાજપમાં બળવો!
પ્રમુખ સ્થાનેથી જે નામ નક્કી થયું તેને એક જ મત મળ્યો, પૂર્વ પ્રમુખે બહુમતીના જોરે પોતાની સમિતિ રચી નાખી
ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની સામાન્ય...
ટંકારામાં દીવાલમાં પાણી જવા અંગે બે પરિવાર વચ્ચે ઝઘડો
ટંકારા : ટંકારા ઉગમણા નાકા વિસ્તારમાં નળનું પાણી દીવાલમાં જવા મામલે પાડોશીને ટકોરતાં બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, આ ઘટનામાં પોલીસે બન્ને...
ટંકારાની ખીજડીયા ચોકડીએ ટ્રાફિક જામમાં કાર સેન્ડવીચ બની
ટ્રક ટ્રેઇલર પાછળ રળતા કાર ટ્રક અને આઇસર વચ્ચે દબાઈ જતા નુકશાન
ટંકારા : ટંકારાની ખીજડીયા ચોકડીએ ટ્રાફિકજામ વચ્ચે ટ્રક ટ્રેલર પાછળ રહેલી કાર ટ્રક...
ટંકારાના ધ્રુવનગરમાં માછીમારી કરવા મામલે ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો
બે દિવસ પહેલા ધ્રુવનગરની ડેમી નદીના કાંઠે બનેલી ઘટનામાં ગુન્હો નોંધાયો
ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે આવેલી ડેમી નદીમાં માછીમારી કરવા મામલે ત્રણ શખ્સોએ...
આજે વિશ્વ પ્રવાસન દિવસ ! મોરબીના સ્વંયભુ જડેશ્વર મંદિર, મહર્ષિ દયાનંદ સ્મારક અને માટેલધામ...
મોરબી : મોરબી જિલ્લામાં પ્રવાસન નિગમની મંથર ગતિએ કામગીરી ચાલતી હોય તેમ જિલ્લાના ત્રણ મહત્વના તીર્થધામ એવા સ્વંયભુ જડેશ્વર મંદિર, મહર્ષિ દયાનંદ સ્મારક, માટેલધામના...
ટંકારાના બંગાવડી ગામે આવતીકાલે સોમવારે રામામંડળ ભજવાશે
ટંકારા: ટંકારાના બંગાવડી ગામે આવતીકાલ તારીખ 25/9/2023ને સોમવારે રાત્રે 9:00 કલાકે જય અલખધણી રામામંડળ આખ્યાન ભજવાશે. આ ઉપરાંત સવારે 9:30 કલાકે રામાપીરના પાવન પગલાં...
મિતાણા નેકનામ રોડ ઉપર હિટ એન્ડ રનમાં યુવાનને ઉલાળી ટ્રક ચાલક ફરાર
ગણેશપર ગામના પાટિયા પાસે પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે કચડી નાખ્યો
ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા - નેકનામ રોડ ઉપર ગણેશપર ગામના પાટિયા પાસે પગપાળા...
ટંકારાના જબલપુર ગામે આગામી સોમવારે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાશે
ટંકારા : ટંકારાના જબલપુર ગામે આગામી તારીખ 25/9/2023ને સોમવારે રાત્રે 9:00 કલાકે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ ભજવાશે. જબલપુર ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણપતિ મહોત્સવ ચોક...
ટંકારામાં આવતીકાલે રવિવારે કુંઢીયા પરિવાર દ્વારા સંતવાણીનું આયોજન
ટંકારા : ટંકારામાં કુંઢીયા પરિવાર દ્વારા આવતીકાલ તારીખ 24/9/2023ને રવિવારે રાત્રે 10:00 કલાકે દેવીપુજક વાસ મુકામે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાધાબેન લાભુભાઈ...