ટંકારા નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત

પીતાંબરભાઈ પરસોતમભાઈ વાહણેશિયા(પ્રજાપતિ)એ સારવાર દરમિયાન દમ તોડ્યો ટંકારા : રવિવારે મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા લતીપર ચોકડી નજીક રાજકોટ તરફ એચપી પેટ્રોલ પમ્પ પાસે બે કાર...

ટંકારા નજીક જીપની ઠોકરે 10 વર્ષના બાળકનું મોત

હીરાપર ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતી સમયે દુર્ઘટના સર્જાઈ ટંકારા : ટંકારામાં જાણે યમરાજે પડાવ નાખ્યો હોય તેમ વધુ એક અકસ્માતમાં 10 વર્ષના માસુમ...

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક બે કાર વચ્ચે અકસ્માત : એકનું મોત :...

પ્રજાપતિ પરિવાર જીવાપરથી ટંકારા આવતો હતો ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો ટંકારા : મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા લતીપર ચોકડી નજીક રાજકોટ તરફ એચપી પેટ્રોલ પમ્પ...

ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળને તીર્થસ્થળ જાહેર કરવા માંગણી

ટંકારામાં કેન્દ્રિય મંત્રી શ્રી જે.પી. નડ્ડા આર્યસમાજના સ્થાપક અને વેદોનો સંદેશો આપતા વિશ્વ વિખ્યાત સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી....

ટંકારા : ઓઈલ મિલમાલિકોની જીએસટી અંગે નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત

ખોળ પરના ટેક્ષ રીટર્ન ઝડપથી મળી રહે માટે ખાત્રી આપતા ઉપ પ્રધાન નીતિનભાઈ પટેલ ટંકારાના ઓઈલ મિલમાલિકોએ જીએસટીને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની રૂબરૂ મુલાકાત...

ટંકારા : કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડાએ દયાનંદ સરસ્વતીનાં જન્મસ્થળની મુલાકાત લીધી

ટંકારા : દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ અને ગુરૂકુળની મુલાકાતે કેન્દ્રિય મંત્રી જે. પી. નડ્ડા આવ્યા હતા. જેમણે ઋષીનાં આઝાદ ભારતના પ્રથમ ઉદબોધકને નમન કર્યું હતું....

ટંકારા : હડમતિયા (પાલણપીર) ગામે આશરે ૩૦૦ વર્ષ પુરાતન હનુમાનજીના મંદિરમાં ચાલતી સેવાકિય પ્રવૃત્તિ

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં આશરે ૩૦૦ વર્ષ પુરાતન હનુમાનજી મંદિર આવેલુ છે. છેલ્લા સાત-આઠ વર્ષથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું...

ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ રસ્તા પર : જિલ્લામાં ઠેર ઠેર ચક્કાજામ

મોરબી : હાલ ખેડૂતોના પ્રશ્ને સમગ્ર દેશમાં ભારે આક્રોશ છવાયેલો છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લાના દરેક તાલુકા મથકે આજે સવારે 10...

હડમતિયા : વિશ્વયોગ દિવસ નિમિત્તે તડામાર તૈયારીઓ શરુ

ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામમાં ૨૧ જૂનનાં "વિશ્વયોગ દિવસ" નિમિત્તે ગામના યુવાનો, વડિલો, મહિલાઓ, બાળકો દ્વારા "વિશ્વયોગ દિવસ"ની તા.૧૭ જૂનથી ૨૧ જૂન સવારે ૫.૧૫થી...

ટંકારા : પંચાયત ઉપપ્રમુખ જીવણસિંહ ડોડિયાનો આજે જન્મદિવસ

ટંકારા : તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ડોડિયા જીવણસિંહએમ.નો જન્મ ટંકારાના હડમતિયા ગામે ખેડૂતપુત્રને ત્યાં ૧૫ જુન ૧૯૬૮ના રોજ થયો હતો. નાનપણથી રાજકારણનો શોખ ધરાવતા અને હંમેશા ખુશમિજાજ ધરાવતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા.૩થી શરૂ

મોરબી : મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડુતોની ઓનલાઈન નોંધણી તા.૦૩થી તા.૩૧ ઓક્ટોબર દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE...

વાંકાનેરના હસનપરની આંગણવાડી ખાતે પોષણ માસનો સમાપન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ...

મોરબીના કાર માલીકને વીમાની રકમ ચુકવવા વીમા કંપનીને ગ્રાહક અદાલતનો આદેશ

 રૂ. 3,24,400 વીમો 9%ના વ્યાજ સાથે અરજદારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો મોરબી : મોરબીના વતની રાજેશ વલ્લભભાઈ બારૈયાએ પોતાની કારને નુકસાન થતા બજાજ એલીન્ઝ જનરલ...

મોરબીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સખી ટોકનું આયોજન કરાયું

  મોરબી : મોરબી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી અંતર્ગત સખી ટોકનું આયોજન કરી સ્વ સહાય જૂથ હેઠળની સખી મંડળની બહેનોને વિશેષ માર્ગદર્શન આપવામાં...