હળવદ ક્રાઈમ અપડેટ
મારામારી - હળવદ
હળવદ : હળવદથી ૨૧ કીમી દૂર ચરાડવા ગામે રાજબાઇ માના મંદીર સામે સમીરાબેન સુલતાન ગફુર ભાઇ મુલતાનીને (રહે. ચરાડવા) સુલતાન ગફુરભાઇ, મેમુનાબેન...
હળવદ : સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં ડ્રાઈવર વિરુધ અસભ્ય વર્તણૂકની ફરિયાદ
હળવદ : સામૂહિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા દર્દી અને તેના સગા સાથે અસભ્ય વર્તન અને કામગીરી દરમિયાન ઢીલ કરવામાં આવતા જાગૃત નાગરિક પરેશભાઈ...
હળવદ : સુખપરની સીમમાંથી 3.26 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
હળવદ : આજરોજ શ્રી બી.આર.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓ સાથે એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. અશોકભાઇ દેત્રોજા તથા ઇશ્વરભાઇ કલોતરા તથા વિક્રમસિંહ બોરાણા તથા...
હળવદ : ૨૪૦ લાખનાં ખર્ચે બનશે રાણકપર-ગોલાસર રોડ
હળવદ : માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા પંચાયત હસ્તકનાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનાં મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાનાં રાણકપર-ગોલાસર રોડ રસ્તાને મેટલથી...
હળવદ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વેપારીઓ દ્વારા 3જી જૂને રક્તદાન કેમ્પનું આયોજન
હળવદ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હળવદના વેપારીઓ દ્વારા સંસ્કાર બ્લડ બેંક મોરબીનાં સહયોગથી તા. ૩ જુનનાં રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, માર્કેટ...
હળવદ : માર્કેટ યાર્ડમાં રાહત દરે ચોપડાનું વિતરણ
આજ રોજથી હળવદ માર્કેટ યાર્ડમાં વિદ્યાર્થીઓને રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે. જેની કિંમત - 130 રુ. ડઝન રાખવામાં આવી છે....
હળવદ-મયુરનગર વચ્ચેના કોઝવે માટે રૂા.પ.પ કરોડની ફાળવણી
ધારાસભ્ય શ્રી જયંતીભાઇ કવાડીયાની વધુ એક સફળ રજુઆત
ધ્રાંગધ્રા-હળવદ મત વિસ્તારની હરહંમેશ ચિંતા કરતા એવા ધ્રાંગધ્રા-હળવદ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રીની વધુ એક રજૂઆત સફળતાથી રંગ...
હળવદ : કેરલ ગૌહત્યાની ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન
વિશાળ બાયક રેલી કાઢી વીએચપી, બજરંગ દળ અને સાધુ સંતો દ્વારા હળવદ મામલતદારને આવેદન સોપાયું
હળવદ : કેરલ ગૌહત્યાની ઘટનાનાં પગલે ગૌપ્રેમીઓ દ્વારા વિરોધ પ્રદર્શન...
હળવદ : પાસ કન્વીનર પંકજ પટેલના મૃત્યુ કેસની તપાસ અને જવાબદાર દોષીને સજા કરવા...
આવેદન અંગે ચાર દિવસમાં નક્કર કાર્યવાહી ન થઈ તો આંદોલનની ચીમકી
હળવદ : આજ રોજ પંકજ પટેલની મૃત્યુ પાછળ જવાબદાર વ્યક્તિને સજા ફટકારી ન્યાય અપાવવા...
હળવદ : લોહાણા સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણીવિવાહની ધામધૂમથી ઉજવણી
હળવદ : લોહાણા સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન ભગવાન શ્રી કૃષ્ણનું ફૂલેકું વાજતે-ગાજતે શહેરની બજારમાં...