મોરબી: કિશોરચન્દ્ર માધવલાલ દવેનું અવસાન
મોરબી: ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ કિશોરચંદ્ર માધવલાલ દવે (ઉ.60) તે માધવલાલ વૈકુંઠરાય દવેના પુત્ર તથા દિનેશચન્દ્ર એમ દવેના (નિ .તલાટી કમ મંત્રી) ભાઈ તેમજ શીતલબેન ધર્મેશકુમાર...
મોરબી : રામીબેન છેલાણીયાનું અવસાન
મોરબી : મોરબી સો ઓરડી વિસ્તારમાં રહેતા પશુ ડોકટર માનસંગભાઇ છેલાણીયાના ધર્મ પત્ની રામીબેન માનસંગભાઇ છેલાણીયાનું તા 20ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.
મોરબી ભરતનગરના રમણલાલ દવેનું અવસાન : દેહદાન કરાયું
મોરબી : મૂળ નવા સાદુળકા નિવાસી હાલ ભરતનગર મોરબી રહેતા ચા.મ.મોઢ બ્રાહ્મણ રમણલાલ મગનલાલ દવે ઉ.૮૫ ( નિવૃત આચાર્ય ) તે કિશોરભાઈ, જનકભાઈ, મુકેશભાઈ...
મોરબી : છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91)નું નિધન, સોમવારે બેસણું
મોરબી : મૂળ નારણકા અને હાલ મોરબી રહેતા છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91) તે હરજીવનભાઇ, સ્વ.કેશવજીભાઇ, દુર્લભજીભાઈ, સ્વ.બચુભાઈ, અંબારામભાઈ અને દલસુખભાઇના પિતાજીનું તારીખ 17ના રોજ...
મોરબી : મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53)નું નિધન, સોમવારે બેસણું
મોરબી : ગુર્જર સુથાર મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53) જોધપર નદીવાળા તે રવિભાઇ, અનુજભાઇ, કાજલબેનના પિતાજી તેમજ ચેતનાબેનના પતિ અને સ્વ.જાદવજીભાઈ ટપુભાઈ બકરાણીયા( ખાખરેચી વાળા)ના...
મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર નું અવસાન
મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર (ઉ.વ.72) તે સંજયભાઈ,વિમલભાઈ,રીટાબેનના પિતા અને પ્રવીણભાઈ ભટ્ટીના સસરા નું ત.15ના રોજ અવસાન થયું છે તેમનું.બેસણું તા.19ને સોમવારે સાંજે 4 થી...
મોરબી :રસિકલાલ અવિચળભાઈ પોપટ નું અવસાન
મોરબી: બેલા (આમરણ ) હાલ મોરબી નિવાસી રસીલાલ અવિચળભાઈ પોપટ તે રવિભાઈ,મનોજભાઈ,ભાવેશભાઈ,ચંદ્રિકાબેન દિપકકુમાર રવેશીયા તથા રૂપલબેન હિતેષભાઇ સેજપાલ ના પિતા તથા સ્વ. શાંતિલાલ રામજીભાઈ...
મોરબી : મંગળાબેન મુળજીભાઇ ધામેચાનું અવસાન
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના મંગળાબેન મુળજીભાઇ ધામેચા (ઉ.૭૧) તે મહેશભાઈ, જગદીશભાઈ ( રૂપમ ટેઈલર) દિલીપભાઈ ( મોરબી જ્ઞાતિ ટ્રસ્ટી) ના માતુશ્રી તેમજ ઉદયભાઈ તથા...
મોરબી : કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ તે અશ્વીનભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ ( હીના ટાઈમ વાળા) તથા કમળાબેન, મિતાબેન, કલ્પનાબેનના પિતાશ્રી, અને સ્વ. હંસરાજભાઈ મોરારજીભાઈ...
મોરબી : મહિપાલભાઈ ખેંગારભાઈ ચાવડાનું નિધન
મોરબી : મોરબીના મહિપાલભાઈ ખેંગારભાઈ ચાવડા તે સિન્ડિકેટ બેંકવાળા સંજયભાઈ ચાવડાના મોટાભાઈ અને પૃથ્વીભાઈના ભાઈનું અવસાન થયેલ છે તેઓની સ્મશાનયાત્રા સાંજે 5.30 કલાકે તેમના...