મોરબી : મહિપાલભાઈ ખેંગારભાઈ ચાવડાનું નિધન

- text


મોરબી : મોરબીના મહિપાલભાઈ ખેંગારભાઈ ચાવડા તે સિન્ડિકેટ બેંકવાળા સંજયભાઈ ચાવડાના મોટાભાઈ અને પૃથ્વીભાઈના ભાઈનું અવસાન થયેલ છે તેઓની સ્મશાનયાત્રા સાંજે 5.30 કલાકે તેમના નિવાસસ્થાન ઋષભ નગર ચબુતરા પાસે મોરબી ખાતેથી નીકળશે.

- text

- text