મોરબી તાલુકા મામલતદાર કચેરીને મળી નવી ગાડી ! નંબર મળ્યા 1008

- text


મોરબી : આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો સુવર્ણ અવસર દેશ દુનિયા માટે અવિસ્મરણીય બન્યો છે ત્યારે મોરબી તાલુકા મામલતદાર કચેરી માટે પણ આજનો દિવસ યાદગાર બન્યો છે, આજના શુભ દિવસે કચેરીને નવી સરકારી ગાડી મળી છે અને જોગાનુજોગ ગાડીના નંબર પણ 1008 મળ્યા હોવાનું તાલુકા મામલતદાર નિખિલભાઈ મહેતાએ જણાવ્યું હતું.

- text

- text