- text
મોરબી : મોરબીમાં તા.17ને રવિવારે એન્ટીલા, ધર્મ વિજય સોસાયટી, સરદાર પેલેસની સામે, રાધે ક્રિષ્ના સ્કૂલ, કન્યા છાત્રાલય રોડ, સરદારનગર ખાતે પ્રખ્યાત તોરણીયાનું રામામંડળ રમાશે. જેમ ગાયક મિલન કાકડીયા, ભોળાભાઈ અને ભુટો ભરવાડ સુર પુરાવશે. આ રામામંડળ નિહાળવા પધારવા આયોજક દીનેશભાઈ રૂગનાથભાઈ ભાલોડિયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
- text
- text