વૃક્ષ પડતાં નવા દેરાળાથી સરવડ વચ્ચેનો રસ્તો બંધ

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લામાં ઠેર ઠેર વાવાઝોડાના કારણે વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. વૃક્ષો પડતાં અનેક રસ્તોઓ પર વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. ત્યારે માળીયા તાલુકાના દેરાળા થી સરવડ ગામ વચ્ચેના રસ્તા પર એક મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. દેરાળા અને સરવડ ગામના રસ્તા પર વૃક્ષ પડતાં રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે.

- text

- text