મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહારાણા પ્રતાપ જન્મજયંતી ઉજવાઈ

- text


મોરબી : આજ મહારાણા પ્રતાપ જન્મજયંતી હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગૌરક્ષા દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કરી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

આજ તા.9ને સોમવારના રોજ મહારાણા પ્રતાપ જન્મજયંતી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગૌરક્ષા દ્વારા મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ તેમની પ્રતિમાને ફૂલહાર કરી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.તેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગૌરક્ષાના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓએ હાજર રહ્યા હતા. તેમ મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કે. બી. બોરીચાની યાદીમાં જણાવાયું છે.

- text

- text