મહેન્દ્રનગરના રામધન આશ્રમ દ્વારા ઋષિપાંચમની ઉજવણી

- text


મોરબી : આજે ઋષિપાંચમનો તહેવાર છે. જેમાં મહિલાઓ જળાશયમાં સ્નાન કરી અને વ્રતમાં સામાનું ફરાળ કરી પવિત્ર બને તેવી માન્યતા છે. ત્યારે મહેન્દ્રનગરના રામધન આશ્રમ દ્વારા ઋષિપાંચમની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમ ખાતે આજે ઋષિપાંચમ નિમિત્તે મહિલા ભાવિકો માટે સ્નાન, ઋષિ પૂજન અને ફળાહારનો કાર્યક્રમ આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં રાખવામાં આવ્યો હતો. આ રીતે ઋષિપાંચમની ઉજવણી કરવામાં આવી હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text