ટંકારા: શામજીભાઈ ભગવાનજીભાઈ ભાલોડિયાનું અવસાન

- text


 

મોરબી : ટંકારા નિવાસી શામજીભાઈ ભગવાનજીભાઈ ભાલોડિયા (ઉ.વ.૬૬) જે મંજુલાબેનના પતિ તેમજ નિલેશભાઈ તથા દેવેન્દ્રભાઈના પિતાશ્રી તેમજ વૈશાલીબેન તથા હેતલબેનના સસરાનું તા ૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે કોરોનાને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે સગા સંબંધીઓ માટે ટેલીફોનીક બેસણું તા : ૨૩/૧૦/૨૦૨૦ ને શુક્રવારના સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી રાખેલ છે. મો.૮૧૪૧૩ ૫૯૨૫૫, ૯૫૮૬૬ ૪૬૦૨૧

- text