મોરબી : જગદીશભાઈ જીવરાજભાઈ સૂરેલિયાનું અવસાન

- text


મોરબી : સ્વ.જગદીશભાઈ જીવરાજભાઈ સૂરેલિયા (ઉંમર: ૬૯ વર્ષ), તે સ્વ. જાદવજીભાઈ તથા ઘનશ્યામભાઈ, હંસાબેન, ગીતાબેનના ભાઈ તથા હિતેશભાઈ, કલ્પેશભાઈ તથા ઉષાબેનના પિતા તથા રાજ, દિયાના દાદા તથા સ્વ. ત્રિભોવનદાસ મેઘજીભાઈ ભરદિયાના નાના જમાઈનું તા. 24/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 28/11/2019ને ગુરુવારના રોજ સાંજે ૩:૩૦થી ૫:૦૦ વાગ્યા સુધી શિવ હોલ , જેતપર (મચ્છુ) ખાતે રાખેલ છે.

- text