ટંકારા : ૧૧ વર્ષથી માનસિક દિવ્યાગોની સેવાભક્તિથી ઈશ્વર અનુભૂતિનો આનંદ મેળવતો યુવાન

ટંકારા તાલુકાના હરીપર ગામનો પાટીદાર યુવક છેલ્લા ૧૧ વર્ષથી રસ્તે ભટકતા પાગલોની જઠરાગ્ની ઠારવાનું સેવાકાર્ય કરી પરમાત્માને પામ્યાનો આનંદ અનુભવે છે. જંતુનાશક દવાનો વેપાર કરતો...

ટંકારા : વહેલી સવારે છાપા ભરેલી કુઝર બંધ ટ્રકમાં ઘુસી ગઈ

ટંકારા પાસે રાજકોટ મોરબી રોડ પર છાપાભરેલી કુઝર બંધ ટ્રક પાછળ ધુસી જતા કુઝરમા મુસાફરી કરતા બે આદીવાસી મજુર ધાયલ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા...

ટંકારા : આર્ય સમાજ સંસ્થા દ્વારા વેદોપચાર અભિયાન છેડવામા આવ્યુ

ટંકારા : મહષિઁ દયાનંદજીએ સ્થાપેલા આયઁધમઁને વેગ આપવાનુ કામ કરતી આયઁસમાજ સંસ્થા દ્વારા તાજેતરમા વેદોપચાર અભિયાન છેડવામા આવ્યુ હતુ. જેમા લોકોના ઘરે જઈને વૈદિક...

મોરબી અને ટંકારામાં રાત્રીના ધીમીધારે અડધો ઇંચ વરસાદ

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. બીજા રાઉન્ડમાં મેઘરાજા ધીમા પગલે કૃપા વરસાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં ગુરૂવાર સવારે 7...

મોરબી : જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અમરાપર અને ટોળ ગામની પાણી સમસ્યા કાયમી નિવારવા...

મોરબી : જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખશ્રી સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયા એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, અમારા પ્રવાસ દરમિયાન ટંકારા તાલુકાનાં અમરાપર ગામના આગેવાનોએ રજૂઆત...

ટંકારા : ઉર્સની ઉજવણીમાં યોજાયેલી કવાલીમાં અમરનાથ યાત્રા પર હુમલો કરનારા નાપાકોને આડે હાથ...

હિન્દુસ્તાન કાશ્મીરની શકલ બદલાવી નાખશે : હિન્દુ મુસ્લિમ તલવારની ધાર છે જે વચ્ચે આવશે એ કપાઈ મરશે : જોરદાર આંતકિ વિરોધ ટંકારા : હિન્દુ મુસ્લિમ...

ટંકારા : બસે બાઈકને ઠોકરે લેતા એકને ગંભીર ઇજા

108 દ્વારા ધાયલને રાજકોટ રિફર કરાયો ટંકારા : રાજકોટ મોરબી રોડ પર ફરી એક ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો જેમા ટંકારા ના સાવડી ગામે રાજુભાઈ...

ટંકારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો

ટંકારા : મોરબી જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ પડ્યા બાદ છેલ્લા 2 દિવસથી મેઘરાજાની સવારી ફરીથી શરૂ થઈ છે. જેમાં ગઈ કાલે માળીયા...

ટંકારા : સમગ્ર તાલુકામાં ઠેરઠેર ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

ટંકારા : આજ રોજ ગુરુપૂર્ણિમામાંના પાવન અવસર નિમિત્તે ટંકારાના પ્રખ્યાત અને ગામનું તોરણ જ્યાં બંધાયું હતું તે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ગુરૂશ્રી રામદાસબાપુના...

ટંકારા : મહેશ રાજકોટીયાની દેખરેખમાં પુલ અને ચેકડેમનું સમારકામ શરુ

ટંકારા તાલુકામાં ભારે વરસાદથી ટુટી પડેલા પુલ અને ચેકડેમના સર્વે બાદ રીપેરીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના સભ્ય મહેશ રાજકોટીયાની દેખરેખ હેઠળ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

અનેક જગ્યાએ ધક્કા ખાધા છતાં ઘૂંટણ કે કમરના દુઃખાવા દૂર નથી થતા ? :...

  ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...

મોરબીના ઉદ્યોગપતિ અને ભામાશા ગોવિંદભાઈ વરમોરાની શ્રી ઉમિયા માતાજી મંદિર- ઊંઝા સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે...

મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ભામાશા એવા ગોવિંદભાઈ વરમોરા (સન હાર્ટ ગ્રુપ-મોરબી)ની શ્રી ઉમિયા માતાજી મંદિર- ઊંઝા સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી...

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો 

મોરબી : આજરોજ તારીખ 29 સપ્ટેમ્બર ને રવિવારે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આહિર સમાજના વિદ્યાર્થીઓનો 15મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. મોરબીના...

મોરબીની રાજનગર સોસાયટીમાં નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન 

મોરબી : મોરબી શહેરના રાજનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે...