મચ્છુ નદીના પાણી દરિયામાં જતા અટકાવનાર સોલ્ટ કંપની વિરુદ્ધ પગલાં ભરવા ફરિયાદ
માળીયા માં સર્જાયેલી હોનારત માટે દેવ સોલ્ટ જવાબદાર હોવાનો મીઠા ઉદ્યોગ એસોસિએશનની લેખિત રજૂઆત થી ખળભળાટ
મોરબી : માળીયામાં મચ્છુ નદીના પાણી ફરી વાલ્વ પાછળ...
માળીયામાં ધોવાણ થઈ ગયેલા રેલવે ટ્રેકના સમારકામનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્સ્પેકસન કરાયું
મોરબી : અતિવૃષ્ટિ ને કારણે માળીયા કચ્છ ને જોડતી રેલવે લાઈને ને ખાસી અસર થઈ હતી. રેલવે ટ્રેક નું ધોવાણ થઈ જતા તાત્કાલિક રેલ...
માળીયાના વેણાસર ગામેથી ગેરકાયદેસર બંદૂક સાથે એકની ધરપકડ
મોરબી : મોરબી એસઓજીનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે મૂળ વેણાસર અને હાલ મોરબીના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતા...
માળીયા તાલુકાના માલધારીઓને 10 દિવસ સુધી વિનામુલ્યે ઘાસચારો આપવાની સરકારની જાહેરાત
પૂર અસરગ્રસ્ત માળીયાના પશુપાલકો માટે ધારાસભ્ય અમૃતિયાની સફળ રજુઆત
મોરબી : તાજેતરની અતિવૃષ્ટિને લઇને માળીયા તાલુકામાં અલબત્ત કોઈ જાનહાની નથી થઈ પરંતુ પશુઓને ઘાસચારો મળવો...
માળીયાના ચીખલી નજીક ઘુડખરના મૃતદેહ તણાઈ આવ્યા
મોરબી: માળીયાના છેવાડાંના ચીખલી અંજીયાસરમાં બનાસનદીના પાણી ફરી વળતા અનેક ઘુડખરના મોત નીપજ્યા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે જોકે રક્ષિત જાહેર કરાયેલા ઘુડખર...
સેતુબંધ ફાઉન્ડેશન મોરબી દ્વારા માળીયામાં અસરગ્રસ્તોને રાહત સામગ્રી વિતરણ કરાઈ
મોરબી : મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા માળીયાના પૂર અસરગ્રસ્તોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માળીયામાં પૂરની પરિસ્થિતિ બાદ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા લોકોને મદદ માટે...
માળીયામાં જિલ્લા વહીવટી તંત્ર અને રામકૃષ્ણમિશન દ્વારા રસોડું શરૂ કરાયું
મોરબી : માળિયા વિસ્તારમાં અસરગ્રસ્તો માટે જિલ્લા વહીવટી તંત્ર અને રામક્રુષ્ણ મિશન રાજકોટના સહયોગથી રસોડુ શરૂ કરવામાં આવ્યુ હોવાનું જિલ્લા કલેક્ટર આઈ કે પટેલની...
માળીયા બહેનના ઘેર ગયેલા મુસ્લિમ યુવાન પર છરી વડે હુમલો
મોરબી: માળીયા પોતાના બહેનની ઘેર આંટો મારવા ગયેલા મોરબીના મુસ્લિમ યુવાન પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા સારવાર માટે મોરબી ખસેડાયે છે.
જાણવા મળતી...
માળીયામાં પાણી ઓસર્યા : લોકોની ઘરવખરી તબાહ
માળીયાના રાસંગપરમાં સૌથી વધુ નુકશાન :વાંઢ વિસ્તારમાં લોકોની ઘરવખરી તણાઈ ગઈ
મોરબી : મચ્છુ નદીના ધસમસતા પ્રવાહોએ ગઈકાલે માળીયામાં તબાહી મચાવ્યા બાદ હવે ધીમે-ધીમે પૂરના...
માળીયા મામલતદાર કચેરીમાં પાણી ઘુસતા અનેક મહત્વના દસ્તાવેજો નષ્ટ
મોરબી : ગઈકાલે માળીયા શહેર તાલુકામાં તબાહી મચાવનાર પૂરના પાણી માળીયા મામલતદાર કચેરીમાં ફરી વળતા અનેક મહત્વના દસ્તાવેજી કાગળો નષ્ટ થઇ ગયા હોવાની વિગતો...