મોરબી : મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયાનું નિધન
મોરબી : મૂળ મોટી બરાર ગામના અને હાલ ઇન્દીરાનગર, મહેન્દ્રનગર પાસે, મોરબી-2 ખાતે રહેતા મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયા (ઉ.56)નું તારીખ 5ના રોજ અવસાન થયેલ છે....
મોરબી : હસમુખભાઈ સદાશિવ ભટ્ટનું નિધન
મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ સદાશિવ ભટ્ટ ઉ.61 તે જગદીશભાઈ ભટ્ટ જીઈબી ના નાના ભાઈ , કૃપેશ ના પિતા , રવિન્દ્ર ભટ્ટ ...
મોરબી : મંજુલાબેન રમેશભાઇ વણોલનું અવસાન
મોરબી : મંજુલાબેન રમેશભાઈ વણોલ તે રમેશભાઈ વણોલના ધર્મપત્ની તથા સંજયભાઈ વણોલના માતાનુ તા.2ના રોજ અવસાન થયેલ છે.
મોરબી : કડવીબેન સુંદરજીભાઈ કાવરનું અવસાન
મોરબી : કડવીબેન સુંદરજીભાઈ કાવર( ઉ.વ.92) તે મહાદેવભાઈ અને હસમુખભાઈના માતાનું તા.4ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને સોમવારે સવારે 8 થી 10...
કાંતાબેન છગનભાઇ આંદ્રોજાનું અવસાન- બેસણું
કાંતાબેન છગનભાઇ આંદ્રોજા (હાલ જામનગર -રિલાયન્સ) તે સ્વ.છગનભાઈ હરખજી ભાઈના પત્ની તેમજ સંજયભાઈ આંદ્રોજાના માતા તેમજ આયર્ન સંજયભાઈ તથા પૂર્વી સંજયભાઈના દાદીનું તા.૩ના રોજ...
મોરબી : મથુરાદાસ વલ્લભદાસ ઠક્કરનું નિધન
મોરબી : મથુરાદાસ વલ્લભદાસ ઠક્કર તે ગાયત્રી વોચવાળા પરેશભાઈ તથા સંજયભાઈના પિતાનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૪ને સાંજે ૫...
મોરબી : ઘારિયેલા રામજીભાઈ લાધાભાઈનું અવસાન
મોરબી : ઘારિયેલા રામજીભાઈ લાઘાભાઈ (ઉ.વ.80 )નું તા. 31નારોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસ સ્થાને. સામાકાંઠે, હરિ...
મોરબી : પ્રવિણભાઈ કરશનભાઈ સોલંકીનું અવસાન
મોરબી: પ્રવિણભાઈ કરશનભાઇ સોલંકીનું તા.31ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી6 દરમ્યાન વાણદ સમાજની વાડી મોરબી ખાતે રાખેલ છે
મોરબી : સરોજબેન ધીરજલાલ પાટડીયાનું અવસાન
મોરબી : સરોજબેન ધીરજલાલ પાટડીયા તે ડો. સોની ધીરજલાલ નરસીદાસ પાટડીયાના ધર્મપત્નીનું તા.29નારોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.31ને સોમવારે સવારે 10 થી 11-30 દરમ્યાન...
મોરબી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પંકજભાઈ ચંડીભમરના માતુશ્રીનુ અવસાન
મોરબી : મોરબી નિવાસી સ્વ. શાંતાબેન વલ્લભભાઈ ચંડીભમર તે રઘુવંશી યુવક મંડળ, મોરબીના પ્રમુખ પંકજ ભાઈ ( પપ્પુ ભાઈ) ચંડીભમર ના માતુશ્રી, ઠા. લક્ષ્મીચંદ...