Saturday, September 28, 2024

મોરબી : મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયાનું નિધન

મોરબી : મૂળ મોટી બરાર ગામના અને હાલ ઇન્દીરાનગર, મહેન્દ્રનગર પાસે, મોરબી-2 ખાતે રહેતા મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયા (ઉ.56)નું તારીખ 5ના રોજ અવસાન થયેલ છે....

મોરબી : હસમુખભાઈ સદાશિવ ભટ્ટનું નિધન

મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ સદાશિવ ભટ્ટ ઉ.61 તે જગદીશભાઈ ભટ્ટ જીઈબી ના નાના ભાઈ , કૃપેશ ના પિતા , રવિન્દ્ર ભટ્ટ ...

મોરબી : મંજુલાબેન રમેશભાઇ વણોલનું અવસાન

મોરબી : મંજુલાબેન રમેશભાઈ વણોલ તે રમેશભાઈ વણોલના ધર્મપત્ની તથા સંજયભાઈ વણોલના માતાનુ તા.2ના રોજ અવસાન થયેલ છે.

મોરબી : કડવીબેન સુંદરજીભાઈ કાવરનું અવસાન

મોરબી : કડવીબેન સુંદરજીભાઈ કાવર( ઉ.વ.92) તે મહાદેવભાઈ અને હસમુખભાઈના માતાનું તા.4ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને સોમવારે સવારે 8 થી 10...

કાંતાબેન છગનભાઇ આંદ્રોજાનું અવસાન- બેસણું

કાંતાબેન છગનભાઇ આંદ્રોજા (હાલ જામનગર -રિલાયન્સ) તે સ્વ.છગનભાઈ હરખજી ભાઈના પત્ની તેમજ સંજયભાઈ આંદ્રોજાના માતા તેમજ આયર્ન સંજયભાઈ તથા પૂર્વી સંજયભાઈના દાદીનું તા.૩ના રોજ...

મોરબી : મથુરાદાસ વલ્લભદાસ ઠક્કરનું નિધન

મોરબી : મથુરાદાસ વલ્લભદાસ ઠક્કર તે ગાયત્રી વોચવાળા પરેશભાઈ તથા સંજયભાઈના પિતાનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૪ને સાંજે ૫...

મોરબી : ઘારિયેલા રામજીભાઈ લાધાભાઈનું અવસાન

મોરબી : ઘારિયેલા રામજીભાઈ લાઘાભાઈ (ઉ.વ.80 )નું તા. 31નારોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસ સ્થાને. સામાકાંઠે, હરિ...

મોરબી : પ્રવિણભાઈ કરશનભાઈ સોલંકીનું અવસાન

મોરબી: પ્રવિણભાઈ કરશનભાઇ સોલંકીનું તા.31ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે 4થી6 દરમ્યાન વાણદ સમાજની વાડી મોરબી ખાતે રાખેલ છે

મોરબી : સરોજબેન ધીરજલાલ પાટડીયાનું અવસાન

મોરબી : સરોજબેન ધીરજલાલ પાટડીયા તે ડો. સોની ધીરજલાલ નરસીદાસ પાટડીયાના ધર્મપત્નીનું તા.29નારોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.31ને સોમવારે સવારે 10 થી 11-30 દરમ્યાન...

મોરબી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પંકજભાઈ ચંડીભમરના માતુશ્રીનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્વ. શાંતાબેન વલ્લભભાઈ ચંડીભમર તે રઘુવંશી યુવક મંડળ, મોરબીના પ્રમુખ પંકજ ભાઈ ( પપ્પુ ભાઈ) ચંડીભમર ના માતુશ્રી, ઠા. લક્ષ્મીચંદ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

અવધ TVSમાં નવરાત્રી ધમાકા ઓફર્સ : તા.29થી મહાલોન કમ એક્સચેન્જ મેલા, આજે જ બુક...

  ટુ વ્હિલરની ખરીદીમાં રૂ.3500 સુધીનું એક્સચેન્જ બોનસ, રૂ.4000નું કેશ ડિસ્કાઉન્ટ, 9999 જેટલું ઓછું ડાઉન પેમેન્ટ અથવા 7.99 ટકા વ્યાજદર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ...

મોરબીના યુવાને ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’ માટે 16,560 ફૂટની ઉંચાઈએ તિરંગો લહેરાવ્યો

સાગર ફળદુ ઉપરાંત 11 સાહસિકોએ માઉન્ટ જગતસુખ પર આરોહણ કરી તિરંગો લહેરાવ્યો મોરબી : મોરબીના યુવાન સાગર ફળદુ ઉપરાંત 11 સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ...

26 વર્ષથી મોરબીમાં સામાકાઠે યોજાતા “માં નવરાત્રિ મહોત્સવ”નું ભવ્ય આયોજન

3 થી 11 ઓક્ટોબર સુધી મોરબીના સાંઈ બાગ ખાતે યોજાશે મા નવરાત્રિ મહોત્સવ મોરબી : મોરબી શહેરના ઉમા ટાઉનશિપના મેઈન ગેઈટ સામે આવેલા સાંઈ બાગ...

દુષ્કર્મ કેસના ફરાર આરોપીને હળવદથી ઝડપી લેતી પોલીસ

મોરબી : હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ દુષ્કર્મ કેસમાં રાજકોટ જેલમાં સજા કાપી રહેલા પાકા કામનો કેદી ફર્લો ઉપર છૂટયા બાદ જેલમાં હાજર થવાને બદલે...