Saturday, September 28, 2024

મોરબી : હરેશભાઇ વ્રજલાલ જૈસુરનું અવસાન

મોરબી: મ.ક.સ.સુ. જ્ઞાતિના હરેશભાઇ વ્રજલાલ જૈસુર (ઉ.વ.62 જૈસુર ટેઇલર વાળા) તે હિતેશભાઈ, હસમુખભાઈ, સ્વ.અનિલભાઈ,રાજેશભાઇ,મુકેશભાઈ (જ્ઞાતિ ટ્રસ્ટી મોરબી)ના મોટાભાઈ તેમજ વૈભવભાઈ ,વિશાલભાઈ, સાગરભાઈના પિતાનું તા.14ના...

મોરબી : જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : મૂળ નવા નાગડાવાસ હાલ મોરબી નિવાસી જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ. ૩૪) તે વિક્રમસિંહ હેમતસિંહ જાડેજાના પુત્ર, રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજાના ભત્રીજા તથા બલરાજસિંહ...

મોરબી : રીટાબેન ભરતભાઇ ભાવસારનુ અવસાન : રવિવારે બેસણું

મોરબી : રીટાબેન ભરતભાઇ ભાવસાર (ઉ.વ. ૫૨) તે હરીશભાઈ બાબુલાલ ભાવસારના ભાભીનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને રવિવારના રોજ...

શિક્ષક છબીલદાસ વૈષ્ણવનું અવસાન

મોરબી: મૂળ નાની બરાર હાલ મોરબી સ્થિત નિવૃત શિક્ષક વૈષ્ણવ છબીલદાસ હીરાદાસ (ઉ.વ.73) તે વૈષ્ણવ મગનલાલ ભાણદાસના ભત્રીજા મનસુખભાઇ ના મોટાભાઈ અને અનિરુદ્ધભાઈ, વિપુલભાઈ...

ધરમશીભાઈ પિતાંમ્બરભાઈ વડગસીયાનું શનિવારે બેસણું

મોરબી : ધરમશીભાઈ પિતાંમ્બરભાઈ વડગસીયા( ઉ.વ.87) તે કરમશીભાઈ ,મોરારજીભાઈ( શ્યામ સીરામીક) ના પિતા તથા ડો.ચંદ્રેશ વડગસોયા (શ્યામ હોસ્પિટલ) અને ચેતનભાઈના દાદાનું તા.9ના રોજ અવસાન...

મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયાનું અવસાન

મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયા (ઉ.વ.78) તે નરભેરામભાઈ કેશવજીભાઈ જાકાસણીયાના ધર્મપત્નીનું તા.9ના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા.11ને શુક્રવારે સવારે 8-30 થી 11-30...

મોરબી : દોલુભા રતનસંગ ઝાલાનું અવસાન

મોરબી: શનાળા નિવાસી દોલુભા રતનસંગ ઝાલા (ઉ.વ.87) તે સ્વ. મેરુભા દોલુભા ઝાલા, અનોપસિંહ દોલુભા ઝાલા અને ધીરુભા દોલુભા ઝાલાનાં પિતાનું તા. ૯ ના રોજ...

મોરબી ધરમશીભાઈ પીતામ્બરભાઈ વડગાસીયા નું અવશાન – ગુરુવારે સ્મશાનયાત્રા

મોરબી : ધરમશીભાઈ પિતામ્બરભાઈ વડગાસીયા (ઉમર વર્ષ 87 )તે કરમશી ભાઈ ધરમશીભાઈ વડગાસીયા ,મોરારજીભાઈ ધરમશીભાઈ વડગાસીયા( શ્યામ સિરામિક ગ્રુપ, એક્ઝીઓમ સિરામિક ગ્રુપ,શ્યામ હોસ્પિટલ) ના...

મોરબી હસમુખભાઈ સદાશિવભાઈ ભટ્ટનું નિધન, બુધવારે બેસણું

મોરબી : હસમુખભાઈ સદાશિવભાઈ ભટ્ટ (ઉં. વ.61) તે જગદીશભાઈ ભટ્ટના (જી.ઇ.બી.) લઘુબંધુ, કૃપેશભાઈ ભટ્ટના (એચ.ડી.એફ.સી.) પિતા, તથા ડૉ. રવિન્દ્ર ભટ્ટ (પી.જી.પટેલ કોલેજ) તથા નેમિષ...

મોરબી : મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયાનું નિધન

મોરબી : મૂળ મોટી બરાર ગામના અને હાલ ઇન્દીરાનગર, મહેન્દ્રનગર પાસે, મોરબી-2 ખાતે રહેતા મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયા (ઉ.56)નું તારીખ 5ના રોજ અવસાન થયેલ છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદમાં પોણા બે ઈંચ, મોરબીમાં પોણો ઈંચ વરસાદ

મોરબી : ચોમાસાની વિદાય વચ્ચે ગઈકાલે શુક્રવારે રાત્રે મેઘરાજાએ મોરબી જિલ્લામાં સટાસટી બોલાવી હતી જેમાં હળવદ તાલુકામાં 41 મીમી એટલે કે પોણા બે ઈંચ...

મોરબીના શનાળા નજીક હોટલ પાસે મિસફાયરિંગની ઘટના : એકને ઇજા 

હોથલ હોટલ પાસે મિત્ર પાસે રહેલું હથિયાર જોવા જતા ફાયરિંગ થયાની ચર્ચા મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ એક હોટલે બેઠેલા મિત્રો હથિયાર જોતા હતા...

 ટંકારા પંથકમાં પણ મેઘરાજાની સટાસટી શરૂ

ટંકારા : ટંકારા પંથકમાં પણ આજે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે....

મોરબી, માળિયા અને હળવદમાં રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોરબી, માળિયા અને હળવદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભર...