મોરબી : હરેશભાઇ વ્રજલાલ જૈસુરનું અવસાન
મોરબી: મ.ક.સ.સુ. જ્ઞાતિના હરેશભાઇ વ્રજલાલ જૈસુર (ઉ.વ.62 જૈસુર ટેઇલર વાળા) તે હિતેશભાઈ, હસમુખભાઈ, સ્વ.અનિલભાઈ,રાજેશભાઇ,મુકેશભાઈ (જ્ઞાતિ ટ્રસ્ટી મોરબી)ના મોટાભાઈ તેમજ વૈભવભાઈ ,વિશાલભાઈ, સાગરભાઈના પિતાનું તા.14ના...
મોરબી : જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજાનું નિધન, સોમવારે બેસણું
મોરબી : મૂળ નવા નાગડાવાસ હાલ મોરબી નિવાસી જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ. ૩૪) તે વિક્રમસિંહ હેમતસિંહ જાડેજાના પુત્ર, રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજાના ભત્રીજા તથા બલરાજસિંહ...
મોરબી : રીટાબેન ભરતભાઇ ભાવસારનુ અવસાન : રવિવારે બેસણું
મોરબી : રીટાબેન ભરતભાઇ ભાવસાર (ઉ.વ. ૫૨) તે હરીશભાઈ બાબુલાલ ભાવસારના ભાભીનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને રવિવારના રોજ...
શિક્ષક છબીલદાસ વૈષ્ણવનું અવસાન
મોરબી: મૂળ નાની બરાર હાલ મોરબી સ્થિત નિવૃત શિક્ષક વૈષ્ણવ છબીલદાસ હીરાદાસ (ઉ.વ.73) તે વૈષ્ણવ મગનલાલ ભાણદાસના ભત્રીજા મનસુખભાઇ ના મોટાભાઈ અને અનિરુદ્ધભાઈ, વિપુલભાઈ...
ધરમશીભાઈ પિતાંમ્બરભાઈ વડગસીયાનું શનિવારે બેસણું
મોરબી : ધરમશીભાઈ પિતાંમ્બરભાઈ વડગસીયા( ઉ.વ.87) તે કરમશીભાઈ ,મોરારજીભાઈ( શ્યામ સીરામીક) ના પિતા તથા ડો.ચંદ્રેશ વડગસોયા (શ્યામ હોસ્પિટલ) અને ચેતનભાઈના દાદાનું તા.9ના રોજ અવસાન...
મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયાનું અવસાન
મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયા (ઉ.વ.78) તે નરભેરામભાઈ કેશવજીભાઈ જાકાસણીયાના ધર્મપત્નીનું તા.9ના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા.11ને શુક્રવારે સવારે 8-30 થી 11-30...
મોરબી : દોલુભા રતનસંગ ઝાલાનું અવસાન
મોરબી: શનાળા નિવાસી દોલુભા રતનસંગ ઝાલા (ઉ.વ.87) તે સ્વ. મેરુભા દોલુભા ઝાલા, અનોપસિંહ દોલુભા ઝાલા અને ધીરુભા દોલુભા ઝાલાનાં પિતાનું તા. ૯ ના રોજ...
મોરબી ધરમશીભાઈ પીતામ્બરભાઈ વડગાસીયા નું અવશાન – ગુરુવારે સ્મશાનયાત્રા
મોરબી : ધરમશીભાઈ પિતામ્બરભાઈ વડગાસીયા (ઉમર વર્ષ 87 )તે કરમશી ભાઈ ધરમશીભાઈ વડગાસીયા ,મોરારજીભાઈ ધરમશીભાઈ વડગાસીયા( શ્યામ સિરામિક ગ્રુપ, એક્ઝીઓમ સિરામિક ગ્રુપ,શ્યામ હોસ્પિટલ) ના...
મોરબી હસમુખભાઈ સદાશિવભાઈ ભટ્ટનું નિધન, બુધવારે બેસણું
મોરબી : હસમુખભાઈ સદાશિવભાઈ ભટ્ટ (ઉં. વ.61) તે જગદીશભાઈ ભટ્ટના (જી.ઇ.બી.) લઘુબંધુ, કૃપેશભાઈ ભટ્ટના (એચ.ડી.એફ.સી.) પિતા, તથા ડૉ. રવિન્દ્ર ભટ્ટ (પી.જી.પટેલ કોલેજ) તથા નેમિષ...
મોરબી : મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયાનું નિધન
મોરબી : મૂળ મોટી બરાર ગામના અને હાલ ઇન્દીરાનગર, મહેન્દ્રનગર પાસે, મોરબી-2 ખાતે રહેતા મોમજીભાઈ ભોજાભાઈ મૂછડીયા (ઉ.56)નું તારીખ 5ના રોજ અવસાન થયેલ છે....