મોરબી : રેખાબેન રાજેશભાઈ કંસારા નું અવશાન : શુક્રવારે બેસણું
મોરબી : કંસારા રેખાબેન રાજેશભાઈ તે નટવરલાલ મણિલાલ ના પુત્રવધુ નું તા. 14 ને ગુરુવાર ના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા. 15...
મોરબી : ડાયાભાઇ શિવાભાઈ મેરજાનું નિધન, શનિવારે બેસણુ
મોરબી : મૂળ નારણકા નિવાસી ડાયાભાઇ શિવાભાઈ મેરજા ( ઉ.વ. ૮૪ ) તે દેવજીભાઈ, કાનજીભાઈ, હરજીવનભાઈના ભાઈ, ભરતભાઇ, કિરીટભાઈ, નરેશભાઈ, રશ્મિનભાઈ, નીતિનભાઈ, સુધીરભાઈના કાકા...
વાંકાનેર : રાજારામ નંદરામજી દેવમુરારી નું અવસાન
રાજારામ નંદરામજી દેવમુરારી તે ધર્મેશભાઈ,મિલેશભાઈ તથા શૈલેષભાઈ ના પિતા અને ડી.એન.દેવમુરારી ના મોટાભાઈ તેમજ જીતેન્દ્રભાઈ અને સમીરભાઈ ના કાકા નું તા.14 ને ગુરુવારે અવસાન...
મોરબી: શાંતાબેન વશરામભાઈ સોરિયાનું અવસાન
મોરબી : શાંતાબેન વસરામભાઈ સોરિયા(ઉ.વ.85) તે ધનજીભાઈ વસરામભાઈ સોરિયાના માતાનું તા.૧૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે 8 થી 10...
મોરબીના વિજયાબેન દામજીભાઇ પરમારનું અવસાન
મોરબી: મ. ક. સ. સુ. જ્ઞાતિના વિજયાબેન દામજીભાઇ પરમાર(ઉ. વ. 82), તે સ્વ. દામજીભાઇ રૂગનાથભાઈ પરમારના પત્ની, તે પ્રદીપભાઈ, સુરેશભાઈ અને હિનાબેનના માતા તેમજ...
મોરબી : ગુલાબબેન છગનભાઇ રોકડનું અવસાન
મોરબી :ગુલાબબેન છગનભાઇ રોકડ (ઉ.વ.66) તે શિરીષભાઈ અને હિરેનભાઈના માતાનું તા.12ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.14ના રોજ સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાને...
મોરબી : મનહરભાઈ દેવશીભાઈ લાઘણોજાનું અવસાન
મોરબી : મનહરભાઈ દેવશીભાઈ લાઘણોજા (ઉ.વ.74) તે રમેશભાઈ (બટુકભાઈ), કિશોરભાઈના મોટાભાઈ તેમજ સંજયભાઈ (લાલાભાઈ) અને અજયભાઈના પિતાનું તા.11ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.15ને...
મોરબી : રશ્મિબેન લલિતભાઈ વિડજાનું અવસાન
મોરબી :રશ્મિબેન લલિતભાઈ વિડજા (ઉ.વ.26) તે દુલર્ભજીભાઈ જીવરાજભાઈ વિડજાની પૌત્રી તથા લલિતભાઈની પુત્રી અને દીપકભાઈ, કમલેશભાઈની ભત્રીજી તેમજ રાહુલભાઈના બહેનનું તા.9ના રોજ અવસાન થયું...
મોરબી: ભુપેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ રતનપરા નું અવસાન
ભુપેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ રતનપરા (ઉ.વ.૨૩) તે લક્ષમણભાઈના પુત્ર અને હિતેન્દ્રભાઈ,પ્રકાશભાઈના ભાઈ તેમજ જેમિશના પિતા અને જીતના કાકાનું તા.૯ને શનિવારના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.૧૧ને...
મોરબી : રમાબેન દુલર્ભજીભાઈ કાલરીયાનું અવસાન
મોરબી : રમાબેન દુલર્ભજીભાઈ કાલરીયા તે દુલર્ભજીભાઈ કાલરીયાના ધર્મપત્નીનું તા.7ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.9 ને શનિવારે સવારે 8 થી 10 વાગ્યા...