મોરબીમાં પક્ષઘાતની બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ લીધો 

- text


મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અશોકભાઈ ઈશ્વરભાઈ ચુહાર ઉ.45 નામના યુવાન છેલ્લા બે વર્ષથી પક્ષઘાતની બીમારીને કારણે દવા ઉપર જીવન જીવતા હોવાથી જિંદગીથી કંટાળી જતા ગઈકાલે પોતાના ઘેર છતના ભાગે લગાવેલ લાકડાની આડસમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text