- text
મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે આજે શનિવારના રોજ રામામંડળનું દલસાણિયા દર્શનભાઈ અને કાવઠીયા નીતિનભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ રામામંડળ CNG પંપની બાજુમાં મહેન્દ્રનગર ચોકડી ખાતે રમાશે. જેમાં જસદણના પ્રખ્યાત કનેસરાધામ બાબા રામદેવ રામામંડળ દ્વારા રામામંડળ રમવામાં આવશે. આ રામામંડળ નિહાળવા સૌને આમંત્રણ પાઠવાયું છે.
- text
- text