મોરબીમાં નીલકંઠ મંદિરે યોજાનાર શાકોત્સવ અને સત્સંગ રદ

- text


મોરબી : મોરબીમાં નીલકંઠ મહાદેવ મંદિરે રવિવારે યોજાનાર શાકોત્સવ અને સત્સંગ રદ કરવામાં આવ્યા છે.

- text

મોરબીના મણીમંદિર નજીક આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમાં આવતીકાલ તા. 16ને રવિવારના રોજ શાકોત્સવ અને ધર્મ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હાલ કોરોના વાયરસને લીધે વકરતી જતી સ્થિતિને લીધે રદ કરવામાં આવ્યા છે. જેની ભક્તોએ નોંધ લેવા મહંત ગુલાબગીરી ઘેલુગીરીની યાદીમાં જણાવાયું છે.

- text