- text
મોરબી : મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ઉર્જા સપ્તાહ ઉજવણી અંતર્ગત આવતીકાલે તા.21ને શનિવારના રોજ ઉર્જા બચત અને વીજ સલામતી અંગે જાગૃતતા લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પીજીવીસીએલની વર્તુળ કચેરી સામેકાંઠેથી ગેંડા સર્કલ, નગરદરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર સર્કલે પૂર્ણ થશે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)