પાટીદાર નવરાત્રી મહોત્સવમાં સાત શહીદોના પરિવારોનો એક-એક લાખના ચેક અર્પણ કરાયા 

- text


મોરબી : મોરબીમાં ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રીમાં નવ દિવસ દરમ્યાન શહીદ પરિવારોને બોલાવી તેમને એક – એક લાખનો ચેક અર્પણ કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં ત્રણ નોરતામાં અજય લોરીયા અને મહેમાનોના હસ્તે વિજયકુમાર, ચંદ્રશેખર -તેલંગાણા, જીતેન્દ્રકુમાર-શિહોર (મ.પ્રદેશ), પ્રમોદકુમાર -આરા-બિહાર, સંજય બિષ્ટ-નૈનિતાલ – ઉત્તરાખંડ, શુભમ ગુપ્તા-આગ્રા,યુ.પી અબ્દુલ માજિદ-જમ્મુ કશ્મીર શહીદ જવાનોના પરિવારોને સન્માન કરીને 1-1 લાખની આર્થિક સહાય કરીનેમાં ભારતીનું ઋણ ચૂકવ્યાનુ અજય લોરીયાએ જણાવ્યું હતું.

- text

- text