મોરબીના ભડિયાદ ગામે પેપરમિલમાં આધેડનો આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના ભડિયાદ ગામે આવેલ ગોલ્ડન પેપરમિલમાં રહેતા અને ત્યાં જ કામ કરતા ઘનશ્યામભાઈ છોટેલાલ ચૌધરી ઉ.47 નામના આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text