ઓમનગર : સમજુબેન ભગવાનજીભાઈ કડીવારનું અવસાન

- text


મોરબી : નવા ખારચિયા (ઓમનગર) નિવાસી ભગવાનજીભાઈ મોહનભાઈ કડીવારના ધર્મપત્ની સમજુબેન ભગવાનજીભાઈ કડીવાર, તે બાબુલાલ તથા હસમુખભાઈના માતૃશ્રીનું તા.02 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અને ટેલીફોનિક બેસણું રાખેલ છે. (ભગવાનજીભાઈ – ૯૮૭૯૬ ૫૭૧૫૬, બાબુલાલ – ૯૬૩૮૯ ૦૮૩૨૭, હસમુખભાઈ – ૯૭૨૭૬ ૯૬૦૩૬)

- text