મોરબી : મંગળાબેન જયંતીલાલ કડેચાનું અવસાન

- text


મોરબી : ગુર્જર સુતાર મૂળ લજાઈ હાલ મોરબી મંગળાબેન જયંતીલાલ કડેચા તે સ્વ. જયંતીલાલ પ્રાગજીભાઈ કડેચાના પત્ની, સ્વ જગજીવનભાઇના ભાભી, રમેશભાઈ, અશ્વિનભાઈ, રાજેશભાઈ, દિલીપભાઈ, દિનાબેન અમૃતલાલ જાદવાણી, નીલાબેન કાંતિલાલ તલસાણીયા,કિરણબેન દિલીપકુમાર આમરણીયાના માતૃશ્રી તથા રતિલાલ વસ્તારામભાઈ ખારેચા (ધૂળકોટવાળા)ના બહેનનું તા.28ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1ને શુક્રવારે સાંજે 4.00 થી 5.30 કલાકે પંચમુખી હનુમાનજી મંદિર સત્સંગ હોલ, ઉમાટાઉનશિપ પાસે, સામેકાઠે મોરબી-2 ખાતે રાખેલ છે.

- text