મોરબી : ગોદાવરીબેન રામજીભાઈ વિડજા (ઉ.વ.101)નું નિધન

- text


મોરબી : મૂળ જુના ઘાટીલા હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન રામજીભાઈ વિડજા (ઉ.વ.101) તે રમેશભાઈ રામજીભાઈ વિડજાના માતૃશ્રીનું તા.28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને બુધવારે સવારે 8થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન અક્ષર રેસિડેન્ટ, રવાપર ગ્રામ પંચાયત વાળી શેરી, રવાપર મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text