મોરબી : કરશનભાઈ થોભણભાઈ ડાભીનું અવસાન

- text


મોરબી : કરશનભાઈ થોભણભાઈ ડાભી, (માથકવાળા-દુધવાળા) તે મુકેશભાઈ તથા દેવેન્દ્રભાઈના પિતાજીનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને સોમવારના રોજ શ્રી દેશળદેવ હોલ, પુલ ઉપર, મોરબી ખાતે સાંજે 4-00 થી 6-00 દરમિયાન રાખેલ છે.

- text