મોરબી : કરશનભાઈ થોભણભાઈ ડાભી, (માથકવાળા-દુધવાળા) તે મુકેશભાઈ તથા દેવેન્દ્રભાઈના પિતાજીનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને સોમવારના રોજ શ્રી દેશળદેવ હોલ, પુલ ઉપર, મોરબી ખાતે સાંજે 4-00 થી 6-00 દરમિયાન રાખેલ છે.
ત્રણ હાટડી ચોરા ખાતે મહાયજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં સ્થાનિકો ભાવભેર જોડાયા
ટંકારા : ટંકારાના મધ્યે ત્રણ હાટડી વિસ્તારમાં આવેલ રામજી મંદિરનો નૂતન ધ્વજ અને...