મોરબી : હિમતલાલ દેવીદાસ વૈષ્ણવનું અવસાન

- text


મોરબી : મુળ થળા હાલ મોરબી નિવાસી હિમતલાલ દેવીદાસ વૈષ્ણવ (નિવૃત્ત S.T. કર્મચારી) (ઉ.વ. ૬૯) તે સ્વ. ધીરજલાલ દેવીદાસ વૈષ્ણવ, ઇશ્વરભાઇ દેવીદાસ વૈષ્ણવ, દિનેશભાઇ દેવીદાસ વૈષ્ણવના ભાઈ, અમિત હિમતલાલ વૈષ્ણવ તથા વિરલ હિમતલાલ વૈષ્ણવના પિતાનું તા.૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૮ને સોમવારે સાંજે ૪ થી ૬ ચંદ્રેશનગર કોમ્યુનિટી હોલ, હનુમાનજી મંદિર પાસે, મોરબી ખાતે રાખેલ છે.

- text