મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે જોખમી ખાડાથી જાનહાનીની ભીતિ

- text


મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે હળવદ ઘુંટુ રોડ ઉપર રામેશ્વર સોસાયટીની સામે જોખમી ખાડાથી જાનહાનીનું જોખમ સર્જાઈ રહ્યું છે. અહીં વાહન અકસ્માતના પણ બનાવો બન્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે આ ખાડાને રીપેર કરાવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text

- text