મોરબીમાં વૈધ સભા તથા BAMS એસો દ્વારા 29મીએ ધન્વંતરી પૂજન

- text


મોરબી : મોરબી વૈધ સભા તથા B.A.M.S. એસોસિએશન દ્વારા તારીખ 29-10-2024ને મંગળવારના રોજ રાત્રે 8 કલાક દરમ્યાન શનાળા રોડ મહાવીર સોસાયટી સાર્વજનિક પ્લોટ ખાતે ધન્વંતરિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજામાં સભ્યોને પરિવાર સાથે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ધન્વંતરિ પૂજન સાથે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text