મોરબી નિવાસી તુલસીદાસ રેલનનું અવસાન 

- text


મોરબી : કચ્છી લોહાણા સમાજના તુલસીદાસ આણંદજી રેલન તે ભરતભાઈ, જયેશભાઈ, જીતુભાઈ, માયાબેન પરાગકુમારના પિતાનું તારીખ 26/10/2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28/10/2024 ને સોમવારે સાંજે 5 થી 6 જડેશ્વર મંદિર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text