મોરબી નિવાસી ગોદાવરીબેન ઝાલરિયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી ગોદાવરીબેન અમરશીભાઈ ઝાલરિયા (ઉ.વ. 82) તેઓ સુરેશભાઈ (9925067076) અને શૈલેષભાઈ (9925074402)ના માતા તથા સોહમના દાદીનું તારીખ 26-10-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-10-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન શ્રી દ્વારિકાધીશ ફાર્મ યુનિટ- 2, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text