મોરબી : મોરબીના અધ્યયન મંડળ દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે. આ વખતે ૨૮મી કાર્યશાળા (સેમિનાર) તા. ૨૪ને ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ, શનિદેવના મંદિર પાછળ યોજાશે. વક્તા મિલનભાઈ પૈંડા હિન્દુત્વ વિષય પર વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને આ કાર્યક્રમમાં જોડાવવા અધ્યયન મંડળના સંયોજક, ડો જયેશભાઈ પનારા તથા સહસંયોજકો વિજયભાઈ રાવલ અને કમલેશભાઈ અંબાસણાએ નિમંત્રણ પાઠવ્યુ છે.
Latest News
મોરબીવાસીઓ તૈયાર થઈ જાવ દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી કરવા, ખાસ સેલ થઈ ગયો...
મોરબીનાં શિવ હોલમાં આવી ગયો છે મેગા સેલ : મેન્સ અને લેડીઝવેરનો ખજાનો એ પણ એક દમ વ્યાજબી ભાવમાં : બ્રાન્ડેડ શૂઝ પર 30થી...
મોરબીમાં કાલે ગુરૂવારે હિન્દુત્વ વિષય ઉપર અધ્યયન મંડળની કાર્યશાળા
મોરબી : મોરબીના અધ્યયન મંડળ દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે. આ વખતે...
નવયુગ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતાં તા.27એ ભૂતપૂર્વ છાત્રો અને શિક્ષકોનું સ્નેહમિલન
5000 જેટલા વિદ્યાર્થીઓ અને 600 શિક્ષકોનો મેળાવડો જામશે : ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન 60 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે
મોરબી : નવયુગ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ...
LICની ઝડપી કામગીરી : મોરબીમાં યુવાનનું હાર્ટએટેકથી નિધન થતા રૂ 1 કરોડનો ક્લેઇમ ચૂકવ્યો
મોરબી બ્રાન્ચની સરળ અને ઝડપી કામગીરી બદલ અદકેરું સન્માન કરાયું
મોરબી : ભારતીય જીવન વીમા નિગમની મોરબી બ્રાન્ચના એક પોલિસી ધારકનું નાની ઉમરમાં હાર્ટ એટેકથીથી...