સનપાવર એનર્જીની દિવાળી ધમાકા ઓફર : ૩ kvથી વધુના સોલાર ઉપર લેનોવો ટેબ્લેટ ફ્રી

 

૭૮૦૦૦/- સબસીડી સાથે સોલાર રૂફટોપનું બુકીંગ શરૂ : ૩થી ૪ વર્ષમાં જ રોકાણનું વળતર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :શું આપને લાઈટબીલ ભરવાની ચિંતા છે? શું આપ ઈચ્છો છો કે આપના ઘરની છત આપને આવક રળી આપે? તો આજે જ ભારત સરકાર સબસીડી હેઠળ આપના ઘરે સોલાર પાવર પ્લાન્ટ (રૂફટોપ) લગાવવા માટે કોલ કરો મોરબીની સૌથી વિશ્વાસપાત્ર કંપની સનપાવર એનર્જી. તેમાંય અહીં દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ૩ KW ઉપરના સોલાર પ્રોજેક્ટમાં લેનોવો નું ટેબ્લેટ ફ્રી આપવામાં આવે છે.

અહીંથી સોલાર પ્રોજેકટમાં ભારતની નામચીન અને રેપ્યુટેડ કંપનીઓ જેવી કે વારી, અદાની અને સનબોન્ડ વગેરેની પેનલો ૨૫ વર્ષની વોરંટી સાથે અને રેપ્યુટેડ કંપનીઓના ઇન્વર્ટર્સ ૫ થી ૮ વર્ષ ની વોરંટી સાથેના ઇન્સ્ટોલ કરવામાં આવે છે.આ ઉપરાંત સ્ટ્રકચરની મજબૂતાઈ અને ટકાઉપણા માટે હોટ ડીપ ગૅલવેનાઇઝ્ડ કરેલા આયર્ન પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે.

સનપાવર એનર્જી દ્વારા સોલાર રૂફટોપ ઉપર ૫ વર્ષ સુધી સર્વિસ ફ્રી આપવામાં આવે છે. ૨૫ વર્ષ સુધી રૂફટોપ કાર્યરત રહે છે. ૩ થી ૪ વર્ષમાં જ રોકાણનું વળતર મળી જાય છે.અહીં ૩ કી વો થી ઉપર ની સોલર સિસ્ટમ માં ૭૮૦૦૦/- ની સબસિડી અને જ્યારે સોસાયટી તથા ફ્લેટના કોમન મિટર ઉપર પ્રતિ કી વો ઉપર ૧૮૦૦૦/- ની સબસીડી મળે છે. સોલાર રૂફટોપ માટે પ્રતિ કિલોવોટ ૮૦ ફૂટની તડકો આવે તેવી છાયા રહિત જગ્યાની જરૂરિયાત પડે છે. જેમાં દિવસમાં આશરે ૪ યુનિટ પ્રતિ કિલોવોટ વીજ ઉત્પાદન થાય છે. રૂફટોપમાં માસિક આશરે રૂ. ૮૦૦ પ્રતિ કિલોવોટની બચત થાય છે. તો અવશ્યપણે રૂફટોપ નખાવો અને લાઈટબિલથી છુટકારો મેળવો.

દિવાળી ઓફર મર્યાદિત સમય માટે મર્યાદિત ગ્રાહકો માટે જ છે, તો જલ્દી કરો

સનપાવર એનર્જી
લાતી પ્લોટ નં 2 મેઈન રોડ,
યોગેશ્વર પાનની બાજુમાં,
મોરબી
ભાવિનભાઈ :૭૪૦૫૦ ૯૫૨૯૯
કરનભાઈ : ૯૭૨૩૪ ૫૪૫૭૭
જયેશભાઈ: ૯૯૦૯૮ ૬૦૧૦૦