મોરબી : બરવાળા નિવાસી જસુબેન સનાવડાનું અવસાન

- text


મોરબી : બરવાળા નિવાસી જસુબેન વસંતભાઈ સનાવડા (ઉ.વ. 65) તે ત્રિભુવનભાઈના ભાભી, પંકજભાઈ અને જયેશભાઈના માતા, ઈલાબેન અને અલ્કાબેનના સાસુ, યશભાઈના કાકી તથા ક્રિષ્નાબેનના દાદીનું તારીખ 19-10-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-10-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન રાંદલ માતાજીની વાડી, બરવાળા ખાતે રાખવામાં આવ્યું છે.

- text