મોરબી નિવાસી જનકરાય જોષીનું અવસાન

- text


મોરબી : ચાતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ મૂળ સજ્જનપર હાલ મોરબી નિવાસી જનકરાય કેશવલાલ જોષી (ઉં. વ. 73) તે નિરુપમાબેન જે. જોષી (ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતી ટ્રષ્ટી)ના પતિ, તુષારભાઈ,વિરલભાઈ તથા અમીષાબેન મેહુલકુમાર દવે(રાજકોટ)ના પિતા, સ્વ.આદિત્યરામ જે. પંડયા (મૂળ સુરેન્દ્રનગર હાલ રાજકોટ)ના જમાઈનું તારીખ 19-10-2024 ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બંન્ને પક્ષનું બેસણુ તારીખ 21-10-2024 ને સોમવારના રોજ સાંજે 4-30 થી 5-30 સુધી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, સાવસર પ્લોટ 10/11, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text