મોરબી નજરબાગ રેલવે સ્ટેશને ટ્રેન હડફેટે આવી જતા વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન ખાતે ડેમુ ટ્રેન હડફેટે આવી જતા માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા આંબાલાલ મુળજીભાઈ કોરડીયા ઉ.65 નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text