મૂળ બગથળા હાલ મોરબી નિવાસી ત્ર્યંબકલાલ મગનલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અને બગથળા હાઈસ્કૂલ તથા એન.જી.મહેતા હાઈસ્કૂલ નઝરબાગ મોરબીના નિવૃત આચાર્ય ત્ર્યંબકલાલ મગનલાલ પંડ્યા (ઉ.વ.85) તે લલિતભાઈ, પ્રબોધભાઈ અને રમાબેનના પિતા, સ્વ. ચંદ્રકાંતભાઈ અને હરીપ્રસાદભાઈના મોટાભાઈ તથા દિશા, કેયુર, તન્વી અને કાલીન્દીના દાદાનું તારીખ 18-10-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-10-2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન નરસંગ ટેકરી મંદિર, રવાપર પર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text