મોરબી : નવી પીપળી નિવાસી માનકુવરબા ઝાલાનું અવસાન 

- text


મોરબી : નવી પીપળી નિવાસી માનકુવરબા સજુભા ઝાલા (ઉં. વ. 71) તે સ્વ. સજુભા ભીમભા ઝાલાના પત્ની, કરણસિંહ ઝાલા, રઘુવીરસિંહ ઝાલાના પુત્ર, વિક્રમસિંહ ભીમભા ઝાલા, બહાદુરસિંહ ભીમભા ઝાલાના ભાભી, મૂળરાજસિંહ વિક્રમસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલાના કાકી દર્શનરાજસિંહ કરણસિંહ ઝાલા, રાજવીરસિંહ રઘુવીરસિંહ ઝાલા, જયવીરસિંહ મૂળરાજસિંહ ઝાલા, પૂર્વદીપસિંહ પ્રદિપસિંહ ઝાલાના દાદીનું તારીખ 16-10-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-10-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ્થાન નવી પીપળી મુકામે રાખવામાં આવ્યું છે. ઉત્તર ક્રિયા તારીખ 26-10-2024 ને શનિવારે રાખવામાં આવી છે.

- text